Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ નાણાંપંચની રચના કરે છે ?

અનુચ્છેદ 280
અનુચ્છેદ 112
અનુચ્છેદ 360
અનુચ્છેદ 260

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
ગિની ગુણાંક કયા હેતુ માટે છે ?

ગરીબીનું પ્રમાણ જાણવા
શિશુમૃત્યુદરનું પ્રમાણ જાણવા
આવકનું વિતરણ જાણવા
સાક્ષરતા દર જાણવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'સુન્દરમ્' એ કયા લેખકનું તખલ્લુસ છે ?

ઉમાશંકર જોશી
ત્રિભુવનદાસ લુહાર
રામનારાયણ પાઠક
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP