ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'બંધ અર્થવ્યવસ્થા' તે અર્થવ્યવસ્થા છે જેમાં :

ન તો નિકાસ કે ન તો આયાત થાય છે.
નાણાકીય ખાધની વ્યવસ્થા હોય છે.
નાણાકીય પુરવઠો પૂર્ણતઃ નિયંત્રિત હોય છે.
માત્ર આયાત થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતે અનાજ ઉત્પાદનમાં કઈ પંચવર્ષીય યોજનામાં આત્મનિર્ભરતા મેળવી ?

ત્રીજી પંચવર્ષીય યોજના
બીજી પંચવર્ષીય યોજના
ચોથી પંચવર્ષીય યોજના
પાંચમી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP