Talati Practice MCQ Part - 1
‘કૂચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા....'ના રચયિતાનું નામ જણાવો.

બ.ક. ઠાકર
જયન્ત પાઠક
વિનોદ જોશી
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ખાંડના ભાવમાં 20%નો ઘટાડો થવાથી તેના વેચાણમાં 25%નો વધારો થાય છે, તો કુલ વેપારમાં શું ફરક પડશે ?

3% વધશે
કંઈ ફરક નહીં પડે
2.5% ઘટશે
2% વધશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
39 વિધાર્થીના ખંડમાં સુરેશ અશોકથી 7 રેંક આગળ છે, જો અશોકનો રેંક છેલ્લેથી 17મો છે તો સુરેશનો આરંભથી કેટલામો રેંક હોય ?

23મો
15મો
16મો
24મો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP