Talati Practice MCQ Part - 1
મનીષ 500 રૂ, 1 વર્ષ માટે 4%નો દરથી સાદા વ્યાજે મુકે છે. જ્યારે અમિત 500 રૂ. 1 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકે છે તો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો.

60
0
40
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સ્વસ્થ ભારત યાત્રા અંતર્ગત જાહેર કરવામાં આવેલા પુરસ્કારોમાંથી ઓવર ઓલ સર્વશ્રેષ્ઠ રાજ્યનો પુરસ્કાર કયા રાજ્યને મળ્યો છે ?

તમિલનાડુ
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
માછલા પકડવાની જાળ બનાવવા નીચેનામાંથી કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ?

પોલિએસ્ટર
પોલિએમાઈડ
પોલિથિન
ટેફલોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP