જાહેર વહીવટ (Public Administration)
નીચેના પૈકી કયું લોકપ્રશાસન પર એલ.પી.જી (L.P.G) (ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ) ની અસર બાબતે સાચું નથી ?

જાહેર ક્ષેત્રમાં વિનિવેશ
સેવાઓના બાહ્ય કરાર
કોર્પોરેટ સંચાલન
રાજ્યની વધુ ભૂમિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં 1954માં સ્થપાયેલ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ?

ડૉ. રાજેન્દ્રપ્રસાદ
એસ. બંગરપ્પા
પં. જવાહરલાલ નહેરૂ
સર્વપલ્લી રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
14મા નાણા પંચના અધ્યક્ષ કોણ હતા ?

ડૉ. વાય. વી. રેડ્ડી
ડૉ. એમ. ગોવિંદરાવ
શ્રી અજય નારાયણ ઝા
સુશ્રી સુષ્માનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP