સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો r (x, y) = 0.7 હોય તો r (x 0.2, y 0.2) = ___ 0.5 0.9 0.7 1 0.5 0.9 0.7 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉધાર વેચાણની રકમ શોધવા માટે ___ ખાતું બનાવવામાં આવે છે. શાખા ખાતું દેવાદાર ખાતું ઉધાર વેચાણ ખાતું રોકડ ખાતું શાખા ખાતું દેવાદાર ખાતું ઉધાર વેચાણ ખાતું રોકડ ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જ્યારે ખરીદનાર વિસર્જન ખર્ચ ભોગવે ત્યારે ખરીદનાર કંપની વિસર્જન ખર્ચ ___ ખાતે ઉધારશે. વિસર્જન ખર્ચ વેચનાર શેરમૂડી પાઘડી વિસર્જન ખર્ચ વેચનાર શેરમૂડી પાઘડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનાં વિધાનો પૈકી ક્યું વિધાન સાચું નથી ? ચકાસણીમાં મિલકત અને દેવાંનું મૂલ્યાંકન પણ થાય છે. ચકાસણીમાં ઓડિટરે મિલકતના અસ્તિત્વની તપાસ કરવી પડે છે. ચકાસણી એ વાઉચિંગ પછીનું કાર્ય છે. ચકાસણી પહેલાં વાઉચિંગ કરવું પડે છે. પાકા સરવૈયામાં દર્શાવેલી મિલક્તોની ચકાસણી દર વર્ષે કરવામાં આવતી નથી. ચકાસણીમાં મિલકત અને દેવાંનું મૂલ્યાંકન પણ થાય છે. ચકાસણીમાં ઓડિટરે મિલકતના અસ્તિત્વની તપાસ કરવી પડે છે. ચકાસણી એ વાઉચિંગ પછીનું કાર્ય છે. ચકાસણી પહેલાં વાઉચિંગ કરવું પડે છે. પાકા સરવૈયામાં દર્શાવેલી મિલક્તોની ચકાસણી દર વર્ષે કરવામાં આવતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નફામાં વધઘટ થતી હોય ત્યારે પાઘડીના મૂલ્યાંકન વખતે કયો નફો ધ્યાનમાં લેવાય છે. સાદો સરેરાશ નફો મૂડીકૃત નફો અધિક નફો ભારિત સરેરાશ નફો સાદો સરેરાશ નફો મૂડીકૃત નફો અધિક નફો ભારિત સરેરાશ નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શુદ્ધ એકનોંધીમાં પેટા નોંધમાં માત્ર ___ રાખવામાં આવે છે, જ્યારે ખાતાવહીમાં માત્ર ___ નાં ખાતાં હોય છે. આપેલ પૈકી એક પણ નહીં રોકડમેળ, વ્યક્તિના ખરીદનોંધ, મિલકતો લેણદારો, દેવાદારો આપેલ પૈકી એક પણ નહીં રોકડમેળ, વ્યક્તિના ખરીદનોંધ, મિલકતો લેણદારો, દેવાદારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP