Talati Practice MCQ Part - 5
એક પરીક્ષામાં પાસ થવાનું ધોરણ 50% છે. એક વિધાર્થી 118 ગુણ મેળવે અને 32 ગુણથી નાપાસ છે તો પરીક્ષાના કુલ ગુણ કેટલા હશે ?

300
400
250
200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ચંદ્રકાંત બક્ષીની આત્મકથા કઇ છે ?

હું બક્ષી સાહિત્યકાર
બક્ષીનામા
મારું જીવન
બક્ષીબાપુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
યોગ્ય વિકલ્પ પસંદ કરો.

અંત્ય + ઇષ્ટિ = અંત્યેષ્ટિ
દીપ + ઓચ્છવ = દીપોચ્છવ
આપેલ પૈકી એક પણ નહીં
હરિ + ઉપાસના = હર્યોયાસના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP