Talati Practice MCQ Part - 9
"જેટ્રોફા" (રતનજ્યોત) નામની વનસ્પતિનો ઉપયોગ શું બનાવવા માટે થાય છે ?

ડીઝલ
ઔષધિ
ખાદ્યતેલ
ખાતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પી.આર. એલ. ની સ્થાપનામાં ક્યા વિજ્ઞાનીએ સક્રિય રસ લીધો હતો ?

શ્રી રામન્ના
વિક્રમ સારાભાઈ
જગદીશચંદ્ર બોઝ
સી.વી. રામન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નામના અર્થમાં વધારો કરે તેને ___ તરીકે ઓળખવામાં આવે છે.

ભાવવાચક નામ
વિશેષણ
વિશેષ
સર્વનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં પરમાણુ વિદ્યુત મથક કયાં આવેલું છે ?

ધુવારણ
કાકરાપાર
ઉકાઈ
સિક્કા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP