Gujarat Police Constable Practice MCQ Part - 2
નીચેનામાંથી કોને ‘સાહિત્ય જગતનો ચમત્કાર' પણ કહેવામાં આવે છે ?

ચંદ્રવદન મહેતા
ઉમાશંકર જોષી
પન્નાલાલ પટેલ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
ભારતીય દંડસંહિતા એ,

બ્રાહ્ય પ્રાદેશિક હકૂમત પણ ધરાવે છે
ભારતમાં ગુનો કરેલ હોય તો પણ લાગુ પડતો નથી.
વિદેશમાં ગુનો કરીને વિદેશમાં હોય તો પણ ગુનો લાગુ પડે છે.
કોઈ પણ સંજોગોમાં વિદેશી વ્યક્તિઓને લાગુ પડતો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
સોલારકુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ?

બહિર્ગોળ અરીસો
પ્લેનો-કોન્વેક્સ અરીસો
અંતર્ગોળ અરીસો
સાદો અરીસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
દુધનું દહીંમાં રૂપાંતર થઇ જવાનું કારણ શું છે ?

લેક્ટોરસ
લેક્ટીસ
લેક્ટીયસ
લેક્ટોબેસિલસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
પૃથ્વી પર વાતાવરણનું દબાણ શા કારણે હોય છે?

પૃથ્વી પોતાની ધરીના આધારે ફરે છે તેના કારણે
પૃથ્વી અસમાન રીતે ગરમ થતી હોવાને કારણે
પૃથ્વીના પરિભ્રમણને કારણે
ગુરુત્વાકર્ષણના ખેંચાણના કારણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP