સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ફુગાવાના સમય દરમિયાન RBI દ્વારા ___ નાણાંકીય નીતિનો અમલ કરવામાં આવે છે.

આપેલ પૈકી એક પણ નહીં
સસ્તી
મોંઘી
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકનોંધી હિસાબી પદ્ધતિમાં :

દરેક વ્યવહારની બે અસર જ અપાશે.
દરેક વ્યવહારની એક જ અસર અપાશે.
અમુક વ્યવહારની એક અસર અને અમુક વ્યવહારની બે અસર અપાશે.
અમુક વ્યવહારની અસર જ ન આપવામાં આવે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણ ₹ 10,00,000 છે, ચલિત ખર્ચા ₹ 5,00,000 સ્થિર ખર્ચા ₹ 2,00,000 છે. ડિબેંચર પર વ્યાજ ₹ 40,000 છે. આવકવેરાનો દર 40% છે. ઇક્વિટી શેરની સંખ્યા 14,400 છે. કાર્યકારી લિવરેજની કક્ષા મેળવો.

1.33
1.67
1.5
1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP