ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ફુગાવાને નાથવા RBI ___ નાણાં નીતિ ઉપયોગમાં લે છે. સસ્તી ગુણાત્મક મોંઘી પરિણાત્મક સસ્તી ગુણાત્મક મોંઘી પરિણાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) દેશના સાધનો દ્વારા ઉત્પન્ન થયેલ અંતિમ વસ્તુના ઉત્પાદનના નાણાંકીય મૂલ્યને કયા નામથી ઓળખવામાં આવે છે ? NDP NNP GDP GNP NDP NNP GDP GNP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "The History of Indian Currency and Banking” નામનું પુસ્તક કોણે લખ્યું છે ? ડૉ. બી. આર. આંબેડકર જવાહરલાલ નહેરૂ દાદાભાઈ નવરોજી આઈ. જી. પટેલ ડૉ. બી. આર. આંબેડકર જવાહરલાલ નહેરૂ દાદાભાઈ નવરોજી આઈ. જી. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેનામાંથી કઈ કાનૂની અથવા સંવૈધાનિક સંસ્થા નથી ? રાષ્ટ્રીય વિકાસ પરિષદ કેન્દ્રિય તકેદારી આયોગ સંઘ લોક સેવા આયોગ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા રાષ્ટ્રીય વિકાસ પરિષદ કેન્દ્રિય તકેદારી આયોગ સંઘ લોક સેવા આયોગ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 1978ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ? મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ અટલ બિહારી વાજપેયી ઈન્દિરા ગાંધી મોરારજી દેસાઈ ચૌધરી ચરણસિંહ અટલ બિહારી વાજપેયી ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિને અનુક્રમે કેટલા કેલરી ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ. 2300,2000 2400, 2100 2000,1900 2000,1800 2300,2000 2400, 2100 2000,1900 2000,1800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP