ભારતનું બંધારણ (Constitution Of India) મા. ઉપરાષ્ટ્રપતિ દૂર કરવાનો ઠરાવ (Resolution for Removing) કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે. માત્ર રાજ્ય સભામાં બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં માત્ર લોકસભા બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ માત્ર રાજ્ય સભામાં બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં માત્ર લોકસભા બંને ગૃહો પૈકી કોઈપણ ગૃહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ? મંત્રીમંડલના હિતમાં સરખા મત થાય ત્યારે મુખ્યમંત્રી કહે તો વિપક્ષના નેતા વિનંતી કરે તો મંત્રીમંડલના હિતમાં સરખા મત થાય ત્યારે મુખ્યમંત્રી કહે તો વિપક્ષના નેતા વિનંતી કરે તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? કૉ-વોરન્ટો સર્ટીઓરરી મેન્ડેમસ હેબિયસ કોર્પસ કૉ-વોરન્ટો સર્ટીઓરરી મેન્ડેમસ હેબિયસ કોર્પસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ? સોલિસિટર જનરલ એટર્ની જનરલ સ્પીકર સપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સોલિસિટર જનરલ એટર્ની જનરલ સ્પીકર સપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહની બેઠક દરમિયાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સત્તા કોને છે ? ગૃહ પ્રધાન આપેલ તમામ સ્પીકર અને ચેરમેન પ્રધાનમંત્રી ગૃહ પ્રધાન આપેલ તમામ સ્પીકર અને ચેરમેન પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિના મળતરો અને ભથ્થા તેમના હોદ્દાની મુદત દરમિયાન ઘટાડી શકાશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરેલી છે ? અનુચ્છેદ 59(3) અનુચ્છેદ 59(1) અનુચ્છેદ 59(4) અનુચ્છેદ 59(2) અનુચ્છેદ 59(3) અનુચ્છેદ 59(1) અનુચ્છેદ 59(4) અનુચ્છેદ 59(2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP