Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ?

બકુલ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ
જ્યોતિન્દ્ર દવે
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ભિલાઈ, બોકારો, ભદ્રાવતી વિગેરે સ્થળો કયા ઉધોગો સાથે સંકળાયેલા છે ?

લોખંડ-પોલાદ
ઓટોમોબાઈલ
દૂધ
સિમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'જીવ ઉડી જવો' રૂઢિપ્રયોગનો અર્થ આપો.

આશ્ચર્ય પામવું
ઉદાસ થઈ જવું
મૃત્યુ પામવું
ગભરાઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP