ભારતની ભૂગોળ (Geography of India)
હિમાચલના કયા શિખરને "સાગરમઠ" (Sagarmatha) નામ આપવામાં આવ્યું છે ?

માઉન્ટ એવરેસ્ટ
નંદા દેવી
કાંચનજંઘા
નંગા પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન
b) હમ્પી સ્મારક સમૂહ
c) સૂર્યમંદિર, કોણાર્ક
d) કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન
1) કર્ણાટક
2) ઓરિસ્સા
3) પશ્ચિમ બંગાળ
4) રાજસ્થાન

a-4, d-3, c-1, b-2
a-1, c-3, b-2, d-4
b-1, d-4, c-2, a-3
b-1, c-3, a-4, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
આંદામાન નિકોબાર ટાપુ સમૂહની રાજધાની પોર્ટબ્લેર કયા ટાપુ પર આવેલી છે ?

લઘુ આંદામાન
દક્ષિણ આંદામાન
મધ્ય આંદામાન
ઉત્તર આંદામાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
કુદરતી સરોવરો અને સંબંધિત રાજ્યનાં જોડકામાંથી કયું જોડકું સાચું નથી ?

રાજસ્થાન - સાંભર
તમિલનાડુ - ચિલ્કા
આંધ્રપ્રદેશ - કોલાર
જમ્મુ અને કાશ્મીર - દાલ અને વુલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP