કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ક્યા રાજ્યે SBIના પૂર્વ અધ્યક્ષ રજનીશકુમારને આર્થિક સલાહકાર નિયુક્ત કર્યા છે ? બિહાર કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર બિહાર કર્ણાટક આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'વિશ્વ અલ્ઝારઈમર દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 20 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) મન્નારની ખાડીમાં ઊર્જાદ્વીપ બનાવવા માટે તમિલનાડુએ ક્યા દેશ સાથે ભાગીદારી કરી છે ? જર્મની ડેન્માર્ક ફ્રાન્સ જાપાન જર્મની ડેન્માર્ક ફ્રાન્સ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 13મી બ્રિક્સ સમિટ 2021ની થીમ શું હતી ? આપેલ પૈકી એક પણ નહીં BRICS @ 15 : Intra- BRICS Cooperation for Continuity, Consolidation and Consensus BRICS @ 15 : Economic Groth for an Innovative Future BRICS @ 15 : Social Groth for an Innovative Future આપેલ પૈકી એક પણ નહીં BRICS @ 15 : Intra- BRICS Cooperation for Continuity, Consolidation and Consensus BRICS @ 15 : Economic Groth for an Innovative Future BRICS @ 15 : Social Groth for an Innovative Future ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘પ્રાણ પોર્ટલ’ (PRANA Portal) લૉન્ચ કર્યું ? નાણાં મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નાણાં મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘રાષ્ટ્રીય શિક્ષક દિવસ'ના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ભારતમાં ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તથા દ્રિતીય રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન ‘રાષ્ટ્રીય શિક્ષક દિન’ તરીકે ઉજવાય છે. દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ભારતમાં ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તથા દ્રિતીય રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન ‘રાષ્ટ્રીય શિક્ષક દિન’ તરીકે ઉજવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP