Talati Practice MCQ Part - 4
રવિન્દ્રનાથ ટાગોરે કયા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીને મહાત્મા કહ્યા હતા ?

ખિલાફ
ખેડા
અસહકાર આંદોલન
ચંપારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મૈસુરના વાઘ તરીકે કોણ જાણીતું છે ?

સુલતાન શરીફ
ટીપુ સુલતાન
એક પણ નહીં
નવાઝ શરીફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
રૂઢિપ્રયોગનો અર્થ આપો :– આંખ આડા કાન કરવા

કુસ્તી ન કરવી
વાત પર ધ્યાન ન દેવું
મુખ સિવાઈ જવું
ગપ્પા મારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
સૌજન્ય કોનું તખલ્લુસ છે ?

વર્ષા અડાલજા
ચંદ્રકાન્ત બક્ષી
મધુસુદન ઠાકર
પિતાંબર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ઈન્કલાબ જિંદાબાદ'નો નારો કોણે આપ્યો ?

અશફાક ઉલ્લાખાન
રામપ્રસાદ બિસ્મિલ
વિર સાવરકર
ભગતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP