Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં વાંટા પદ્ધતિની કોણે દાખલ કરી ?

કુતુબુદ્દીન મહમદશાહ
નસરુદ્દીન મહમદશાહ
કુતુબુદ્દીન અહમદશાહ
નસરુદ્દીન અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
"સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ ......" દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ?

મદનલાલ ધીંગરા
બિસ્મિલ
ખુદીરામ બોઝ
સુખદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘મહેરામણના મોતી' કોનું કાવ્ય છે ?

લાભશંકર ઠાકર
રાવજી પટેલ
ન્હાનાલાલ
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયું ઉદાહરણ “અંત્યાનુપ્રાસ” અલંકારનું છે ?

હરીના કુળ તો મુક્તિ ન માંગે, માંગે જનમોજનમ અવરત
જેની જશોદા માવલડી, ચરાવે ગોકુળ ગાવલડી
અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યાં છે
જળનો જવાન જળવતી બને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
મૈસુરના વાઘ તરીકે કોણ જાણીતું છે ?

ટીપુ સુલતાન
નવાઝ શરીફ
સુલતાન શરીફ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP