Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા કયા નામે લખી હતી ?

મેરી જહાંગીરી
જહાંગીર કથા
અકબર જહાંગીરી
તુઝુકે જહાંગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ?

ઉમાશંકર જોશી
ધીરા ભગત
મણિશંકર ભટ્ટ
બાલમુકુંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP