Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
વર્ષ 2004 માં જિનીવાથી કયા મહાપુરુષના અસ્થિ ભારત લાવવામાં આવ્યા ?

મદનલાલ ઢીંગરા
વિઠ્ઠલભાઈ પટેલ
શ્યામજી કૃષ્ણ વર્મા
સરદારસિંહ રાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેના પૈકી કયા વિકલ્પમાં વિરુદ્ધાર્થી શબ્દો નથી ?

કુંદન - કથીર
ઉપહાર - બક્ષિસ
ઐહિક - પારલૌકિક
અભિજ્ઞ - અનભિજ્ઞ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે.' - વિશેષણ દર્શાવો.

આપેલ પૈકી એક પણ નહીં
ગુજરાત
ગાંધીનગર
પાટનગર ગાંધીનગર

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP