Talati Practice MCQ Part - 8
વિભાગ-Iમાં ગુજરાતના કેટલાક પ્રસિદ્ધ તીર્થધામોને વિભાગ-IIની યાદીના શહેરો સાથે જોડો.
વિભાગ-I
1) નારાયણ સરોવર (કોટેશ્વર)
2) નારેશ્વર
3) બિંદુ સરોવર
4) ભાડભૂતેશ્વર મહાદેવ
I) વડોદરા (પાલેજ) પાસે
II) નખત્રાણા (કચ્છ પાસે)
III) ભરૂચ પાસે
IV) સિદ્ધપુર (પાટણ)

1-II, 2-I, 3-IV, 4-III
1-IV, 2-III, 3-II, 4-I
1-IV, 2-III, 3-I, 4-II
1-I, 2-II, 3-III, 4-IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વાંટા પદ્ધતિ કયા સુલ્તાને દાખલ કરી હતી ?

સુલ્તાન અહમદશાહ પહેલો
સુલ્તાન અહમદશાહ ચોથો
સુલ્તાન અહમદશાહ બીજો
સુલ્તાન અહમદશાહ ત્રીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સિરિસ્કા વાઘ સંરક્ષિત ક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ?

મધ્ય પ્રદેશ
ઉત્તરાખંડ
રાજસ્થાન
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પૃથ્વી પર ભરતી અને ઓટ ઉદ્દભવવાનું કારણ જણાવો.

પૃથ્વીનું પરિક્રમણ
પૃથ્વી પરની અક્ષાંશ અને રેખાંશના આધારે
પૃથ્વીનું પરિભ્રમણ
પૃથ્વીનું પરિભ્રમણ અને પરિક્રમણ બંનેના આધારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સૌલંકી વંશના છેલ્લા રાજાને હરાવીને વિશળદેવે ગુજરાતની ગાદી હાથ કરીને વિશાળ નગર વસાવ્યું તે વીસનગર તરીકે ઓળખાયું,તે પરાજિત રાજાનું નામ જણાવો.

રાજા ત્રિભુવનપાળ
રાજા જયસિદ્ધ
રાજા કુમારપાળ
રાજા જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP