Talati Practice MCQ Part - 8
અદીઠો સંગાથ-કૃતિના રચિયતા કોણ છે ?

બ. ક. ઠાકોર
બાલમુકુંદ દવે
મણિશંકર ભટ્ટ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે દર્શાવેલ કયા પુરાત્વ સ્થળેથી પાષાણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે ?

આમરી
કોટદિજી
મહેરગઢ
કાલીબંગન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
સ્થાનિક સ્વરાજનાં પિતા તરીકે કોણ ઓળખાય છે ?

મહાત્મા ગાંધી
લોર્ડ મેયો
આપેલ પૈકી એક પણ નહીં
લોર્ડ વેલેસ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘ખીલો થઈ જવું’ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

જડ થઈ જવું.
ભીંતમાં ખીલો જડી દેવો
અંદર જતા રહેવું
ઊભા રહી જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP