વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ક્યાં ભારતીય ખગોળવિધે જણાવ્યું હતું કે પૃથ્વી પોતાની ધરીની આસપાસ ભ્રમણ કરે છે તથા ચદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ પાછળ સૂર્ય-ચંદ્ર-પૃથ્વીની ગતિઓ જવાબદાર છે ?

કણાદ
આર્યભટ્ટ
ભાસ્કરાચાર્ય
વરાહમિહિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
''પ્રહાર'' મિસાઈલ વિશે ખરા વિધાનો ચકાસો.

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
જમીનથી જમીન પ્રહર કરનારી મિસાઈલ છે.
પ્રહાર ક્રૂઝ (Cruise) મિસાઈલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
વિખંડન દરમ્યાન તૂટતા ન્યુટ્રોનની ગતિને ધીમી પાડવા માટે પરમાણુ સંયંત્રો (ભઠ્ઠી)માં નીચે પૈકી કયા રસાયણો ઉપયોગમાં લઈ શકાય નહી.

આપેલ પૈકી એક પણ નહીં
હલકું પાણી (light water)
ગ્રેફાઈટ
બેરિલિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP