Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?

શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
શ્રીમદ્ રાજચંદ્ર
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
કહેવતનો અર્થ લખો : 'દુઃખનું ઓસડ દહાડા'

સમય જતાં દુઃખ ઘટતું જાય છે.
સમય જતાં દુઃખ વધે છે.
દુઃખ જોઈ દયાની લાગણી થવી.
ઓસડ પીવાથી દુઃખ ઘટે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP