Talati Practice MCQ Part - 4
મોઢેરાનું સૂર્યમંદિર કયા રાજાના શાસનકાળ દરમિયાન નિર્માણ થયું ?

કર્ણદેવ
ત્રિભૂવનપાળ
ભીમદેવ
અશોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પાલઘાટ ક્યા બે રાજ્યોને જોડે છે ?

કર્ણાટક – આંધ્રપ્રદેશ
આંધ્રપ્રદેશ – તેલંગણા
કેરળ – કર્ણાટક
કેરળ – તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેની પંક્તિ ક્યાં કવિની છે.
'નિરુદેશે મુજ મુગ્ધ ભ્રમણ’

પ્રેમાનંદ
રાજેન્દ્ર શાહ
રાજેન્દ્ર વ્યાસ
રાજેન્દ્ર જહા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP