Talati Practice MCQ Part - 4
કયા અનુચ્છેદ અનુસાર બે કે વધુ રાજ્યો માટે એક જ વડી અદાલતની બે સ્થાપનાનું પ્રાવધાન છે ?

231
233
232
234

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેના પૈકી શુદ્ધ વાક્ય જણાવો.

રાણીને રાજા સારા છે.
રાજા, રાણીને કુંવર બધાં સારા છે
રાજાને રાણી સારા છે.
રાજા, રાણીને કુંવર બધા સારા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતના કયા મહાનુભાવને સીઓલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ?

શ્રી રાજનાથ સિંહ
સુશ્રી સુષ્મા સ્વરાજ
શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી અરુણ જેટલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP