Talati Practice MCQ Part - 4
"સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ ......" દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ?

ખુદીરામ બોઝ
મદનલાલ ધીંગરા
બિસ્મિલ
સુખદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
કોણે ભારતીય સંઘને ‘કેન્દ્રીયકરણનું વલણ ધરાવતા સંઘ’ તરીકે ગણાવ્યું ?

પી.એસ. એપલબાય
આઈવર જેનીંગ્સ
ગ્રાનવીલ ઓસ્ટ્રિયા
કે.સી. વહેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઈંડાની એક પેટીમાં, દર 25 ઈંડામાંથી એક ઈંડુ સડેલુ નીકળે છે. જો 8 સડેલામાંથી 5 સડેલા ઈંડા બિનઉપયોગી હોય છે અને પેટીમાં કુલ 10 વ્યર્થ ઈંડા હોય છે. તો પેટીમાં ઇંડાની સંખ્યા કેટલી હોય ?

400
380
420
440

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયું પ્રાચીન નામ જૂનાગઢનું નથી ?

સોરઠ
આનર્તપુર
રૈવતક
ગિરનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP