ભૌતિક વિજ્ઞાન (Physics)
કોઈ રેડિયોએક્ટિવ તત્ત્વમાં t સમયે અવિભંજીત પરમાણુઓની સંખ્યા N = N0e-λr સૂત્ર અનુસાર મળે છે. જ્યાં N0 એ પ્રારંભિક અવિભંજીત પરમાણુઓની સંખ્યા છે. તો λનું પારિમાણિક સૂત્ર જણાવો.

M¹L⁰T-1
M-1L⁰T⁰
M⁰L-1T⁰
M⁰L⁰T-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભૌતિક વિજ્ઞાન (Physics)
___ પરિણામ સ્વરૂપે રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ પળાય છે ?

અવકાશ સમદિગ્ધર્મી છે, તેના
સમય સમાંગ છે, તેના
સમય સમદિગ્ધર્મી છે તેના
અવકાશ સમાંગ છે તેના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP