GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કમ્પ્યુટરમાં એક ભાષામાંથી બીજી ભાષામાં રૂપાંતર કરવા માટેના TBIL Converter માં TBIL નું પૂરું નામ શું છે ? Transform Between Indian Languages Translate Between Indian Language Translation Between Indian Languages Transliteration Between Indian Language Transform Between Indian Languages Translate Between Indian Language Translation Between Indian Languages Transliteration Between Indian Language ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય બંધારણની જોગવાઈ મુજબ ગૃહ (રાજ્યસભા કે લોકસભા) ના કોરમ માટે ગૃહના સભ્યોની કુલ સંખ્યાના કેટલા સભ્યોની હાજરી હોવી જરૂરી છે ? 1/3 1/20 1/4 1/10 1/3 1/20 1/4 1/10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતની લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની શપથવિધિ કોના દ્વારા કરાવવામાં આવે છે ? સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ આપેલ પૈકી એક પણ નહીં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભારતના 73મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કયા સ્થળે કરવામાં આવી ? છોટાઉદેપુર નર્મદા નવસારી ડાંગ છોટાઉદેપુર નર્મદા નવસારી ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ડાકોર ખાતે આવેલ જગપ્રસિદ્ધ રણછોડરાયજીનું મંદિર બંધાવનાર પરિવારનું નામ જણાવો. કૃષ્ણશંકર મુળચંદ પરીખ પરિવાર દિવાન પરિવાર તાંબ્વેકર પરિવાર અચરતલાલ ગીરધરલાલ પરિવાર કૃષ્ણશંકર મુળચંદ પરીખ પરિવાર દિવાન પરિવાર તાંબ્વેકર પરિવાર અચરતલાલ ગીરધરલાલ પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.ગજરાજ નશાથી ચકચૂર બન્યો હતો. મહાવતથી ગજરાજથી નશાથી ચકચૂર છે. ગજરાજને નશાથી ચકચૂર બનાવશે. ગજરાજને નશાથી ચકચૂર બનાવે છે. મહાવતે ગજરાજને નશાથી ચકચૂર બનાવ્યો હતો. મહાવતથી ગજરાજથી નશાથી ચકચૂર છે. ગજરાજને નશાથી ચકચૂર બનાવશે. ગજરાજને નશાથી ચકચૂર બનાવે છે. મહાવતે ગજરાજને નશાથી ચકચૂર બનાવ્યો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP