સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પ્રશ્નમાં કોઈ સૂચના ન હોય તો રોકાણોના ખરીદ વેચાણ વખતે દલાલીની ગણતરી ___ કિંમત પર કરવામાં આવે છે.

ખરીદ-વેચાણના સોદાની કિંમત
મૂડી કિંમત
દાર્શનિક કિંમત
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયો લાભ નામાનો નથી ?

મૌખિક સ્વરૂપનું લેખિત સ્વરૂપમાં રૂપાંતર છે
અંગત પૂર્વગ્રહોથી અસરગ્રસ્ત હોય છે
ભરોસાપાત્ર પુરાવો ઊભો કરવાનું કાર્ય કરે છે
ધંધાના દેખાવ (પરફોર્મન્સ)ની સરખામણી પૂરી પાડે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો રોકાણ યોજનામાં આયુષ્યના અંતે ભંગાર કિંમત આપવામાં આવી હોય તો છેલ્લા વર્ષનો રોકડ પ્રવાહ શોધતી વખતે ___

આપેલ પૈકી એક પણ નહીં
ભંગાર કિંમત બાદ કરવામાં આવે છે.
ભંગાર કિંમત ઉમેરવામાં આવે છે.
ભંગાર કિંમત ધ્યાનમાં લેવાતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP