Talati Practice MCQ Part - 3
'દીન દયાળ પેટ્રોલિયમ’ યુનિવર્સિટીનું મુખ્ય મથક કયા જિલ્લામાં આવેલું છે ?

અમદાવાદ
જામનગર
વડોદરા
ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘પાર્થને કહો ચડાવે બાણ' પ્રસિદ્ધ નવલકથા કયા ગુજરાતી સાહિત્યકારની છે ?

ચિનુ મોદી
પન્નાલાલ પટેલ
લાભશંકર ઠાકર
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
જલગાંવ ઉની કાપડની મીલ આવેલ તે કયા રાજ્યમાં છે ?

ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર
પંજાબ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સ્ત્રોતસ્વિની’,‘નિર્ઝરિણી’ અને ‘શૈવલિની' આ રચનાનો સાહિત્ય પ્રકાર જણાવો.

ટૂંકી વાર્તા
નાટ્ય
કાવ્ય
નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ‘ગૌ-હત્યા’ પર પ્રતિબંધની જોગવાઈ છે ?

અનુચ્છેદ–47
અનુચ્છેદ–40
અનુચ્છેદ–45
અનુચ્છેદ–48

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP