Talati Practice MCQ Part - 9
ગુજરાતના મેળાઓ માટે નીચેની જોડો પૈકી ___ બંધ બેસતી નથી.

પલ્લીનો મેળો - ગાંધીનગર પાસે રૂપાલમાં
તરણેતરનો મેળો – થાન
ભવનાથનો મેળો - ગિરનારની તળેટીમાં
વૌઠાનો મેળો – આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ :

20% ઘટશે.
20% વધશે.
કોઈ ફેરફાર નહીં થાય.
4% ઘટશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચેના પૈકી ક્યા રૂઢિપ્રયોગનો અર્થ 'બાતમી મળી જવી' એવો થાય છે ?

કાને વાત પહોંચવી
કાન ઉઘાડવા
કાને ધરવું
કાન દેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP