Talati Practice MCQ Part - 9
પારસીઓ ભારતમાં આવ્યા ત્યારે કયા બંદરે ઉતર્યા હતા ?

ઘોઘા
કંડલા
પીપાવાવ
સંજાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્લાસમોડીયમ પ્રજીવ રૂધિરના કયા કોષમાં જોવા મળે છે ?

એક પણ નહીં
શ્વેત રક્તકણ
લાલ રક્તકણ
લિમ્ફોસાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો.

ચં. ચી. મહેતા
જયંતી દલાલ
ધનસુખલાલ મહેતા
ક. મા. મુન્શી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP