Talati Practice MCQ Part - 1
‘પરમહંસ’ કોનું બિરુદ છે ?

સ્વામી આનંદ
રસીકલાલ પરીખ
સચ્ચિદાનંદ સ્વામી
અનંતરાય રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
"રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ" પંક્તિ કલાપીના ક્યા કાવ્યમાંથી લેવામાં આવી છે ?

એક ઘા
હૃદય ત્રિપુટી
ગ્રામમાતા
એનાં એ ગામડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે ?

ક્લોરાઈડ આયન
ક્લોરોફલોરો કાર્બન
સલ્ફર આયન
મેગ્નેશિયમ આયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
વિશ્વ ચકલી દિવસ પ્રતિ વર્ષ ___ ના દિવસે ઉજવાય છે.

20 મે
20 માર્ચ
20 એપ્રિલ
20 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP