Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોનાં સ્મારકનું શિલારોપણ કર્યું હતું ?

બાજીરાવ
સંભાજી
મહારાણા પ્રતાપ
શિવાજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
"તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” - સૂત્ર કોણે આપ્યું હતું ?

લાલા લજપતરાય
બાળગંગાધર તિળક
પંડિત જવાહરલાલ નહેરુ
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'આ દવા દૂધ સાથે લેજો' - આ વાક્યનો પ્રકાર જણાવો.

આજ્ઞાર્થવાક્ય
પ્રશ્નવાક્ય
વિધાનવાક્ય
ઉદ્‌ગારવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP