Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
‘સુંદરમ્' કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

ઉમાશંકર જોશી
ત્રિભુવન લુહાર
મનુભાઈ પંચોલી
ધીરુભાઈ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'હાથનાં કર્યાં હૈયે વાગ્યાં' - કહેવતનો યોગ્ય અર્થ આપો.

પ્રેમ થવો
આદર્યા અધૂરાં રહેવાં
એકનું કરેલું બીજાને નડવું
સ્વકર્મનું ફળ મળવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP