Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
સોલંકીવંશના કયા રાજાએ 'અવંતિનાથ' નું બિરુદ ધારણ કર્યું હતું ?

સિદ્ધરાજ સોલંકી
ભીમદેવ બીજો
મૂળરાજ સોલંકી
ભીમદેવ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા ?

જી. શંકર કુરૂપ
આશાપૂર્ણા દેવી
ઉમાશંકર જોશી
વિષ્ણુ ડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP