Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
સાબરમતી આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું ?

મોરારજી દેસાઈ
સરદાર પટેલ
ગાંધીજી
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો :

રામ + આયન = રામાયણ
સ + બંધ = સંબંધ
નમસ + કાર = નમસ્કાર
પરિ + નામ = પરિણામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનામાંથી કયા સાહિત્યકાર બાળસાહિત્યકાર તરીકે ઓળખાય છે ?

વેણીભાઈ પુરોહિત
જયંતિ દલાલ
ચંદ્રવદન મહેતા
રમણલાલ સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP