ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"The History of Indian Currency and Banking” નામનું પુસ્તક કોણે લખ્યું છે ?

આઈ. જી. પટેલ
જવાહરલાલ નહેરૂ
દાદાભાઈ નવરોજી
ડૉ. બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સી.રંગરાજન સમિતિએ તેના 2013 ના અહેવાલમાં કેટલા માથાદીઠ માસિક વપરાશી ખર્ચને ગ્રામ વિસ્તારો માટે ગરીબીની રેખા ગણી છે ?

1,407 રૂ.
831 રૂ.
972 રૂ.
1,078 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"IRDA" ઈરડા કોની સાથે સંકળાયેલ છે ?

આપેલ પૈકી એક પણ નહીં
બેંકિંગ ક્ષેત્રે
શેરબજારના વ્યવહારો
ગ્રામ વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી સાચા વિધાનો જણાવો.
1. વર્ષ 1951માં ખેતી તથા તેને સંલગ્ન ક્ષેત્રમાંથી 73.09% લોકો રોજગારી પ્રાપ્ત કરતા હતા.
2. આઝાદી પછી ઉત્તરોત્તર ભારતમાં ખેતીક્ષેત્રનું મહત્વ ઘટતું ગયું છે.
3. 1950-51માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 16% હતો.
4. 2018-19માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 55% હતો.

આપેલ તમામ
1,2
2 અને 4
1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
જ્યારે બેન્ક રેટ વધારવામાં આવે છે ત્યારે ___

તરલતા ઉપર કોઇ અસર થતી નથી.
બજારમાં તરલતા વધે છે.
બજારમાં તરલતા ઘટે છે.
લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP