ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"The History of Indian Currency and Banking” નામનું પુસ્તક કોણે લખ્યું છે ?

આઈ. જી. પટેલ
જવાહરલાલ નહેરૂ
ડૉ. બી. આર. આંબેડકર
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
દસમા નાણાં પંચે પંચાયતો માટે શી ભલામણ કરી હતી ?

1971ની વસ્તી ગણતરીને આધારે ગ્રામીણ વસ્તીને ધ્યાનમાં લઈને માથાદીઠ રૂ. 100
રૂ. 20,00 કરોડ
એકપણ સાચું નથી
રૂ. 1,600 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી સાચા વિધાનો જણાવો.
1. વર્ષ 1951માં ખેતી તથા તેને સંલગ્ન ક્ષેત્રમાંથી 73.09% લોકો રોજગારી પ્રાપ્ત કરતા હતા.
2. આઝાદી પછી ઉત્તરોત્તર ભારતમાં ખેતીક્ષેત્રનું મહત્વ ઘટતું ગયું છે.
3. 1950-51માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 16% હતો.
4. 2018-19માં ખેતીક્ષેત્રનો કુલ ઘરેલુ ઉત્પાદનમાં ફાળો લગભગ 55% હતો.

1,2
1 અને 3
2 અને 4
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સહકારી મંડળી તેના ઉદ્દેશો મુજબ કામકાજ કરતી બંધ થાય તો કયું પગલું ભરવામાં આવે છે ?

ફડચામાં લઈ જવાનું
સરકાર હસ્તક લેવાનું
મંડળીને દંડ કરવાનું
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરી કોના દ્વારા કરવામાં આવે છે ?

નીતિ આયોગ
કેન્દ્રીય આંકડાશાસ્ત્રીય ઓફિસ
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP