Talati Practice MCQ Part - 3
અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ક્યા સુલતાને બંધાવ્યું હતું ?

અહમદ શાહ
મેહમૂદ બેગડા
કુતુબુદ્દીન મોહમ્મદ શાહ
દાઉદખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે ?

કોઈ નહીં
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
આમલીમાં કયો એસિડ આવેલો હોય છે ?

ઓક્ઝેલિક એસિડ
બોરિક એસિડ
સાઈટ્રીક એસિડ
ટાર્ટરીક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચે આપેલા સત્યાગ્રહમાંથી કયો સત્યાગ્રહ કર વધારાને લીધે થયો હતો ?

આપેલ પૈકી એક પણ નહીં
ચંપારણ
બારડોલી
ખેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP