Talati Practice MCQ Part - 3
‘અંતરપટ’ કોની નવલકથા છે ?

ઝીણાભાઈ દેસાઈ
ન્હાનાલાલ
ખબરદાર
બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મહેનતનું ફળ મળતા હેમાંગને જીવવામાં રસ પડ્યો. :– વર્તમાન કૃદંત ઓળખાવો.

પડ્યો
મળતા
જીવવામાં
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સંયોજક લખો : “શિક્ષકે જોયું કે વર્ગમાં વિદ્યાર્થીઓ શાંત બેઠા છે”

કે
જોયું
વિદ્યાર્થીઓ
શાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP