GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યે નીચેના પૈકી કયા ગ્રંથોની રચના કરેલ છે ?

કુમારપાળ ચરિત્ર અને સિદ્ધહેમ શબ્દાનુશાસન
શિશુપાલ વધ અને કથા સરિત સાગર
શિશુપાલ વધ અને નૈષેધ ચરિત
નૈષેધ ચરિત અને કથા સરિત સાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
યદચ્છ ચલ X નું સંભાવના વિતરણ પ્રમાણ્ય વિતરણ છે, જેનો મધ્યક 30 અને વિચરણ 16 છે. આ ઉપરથી ગુણવત્તા નિયંત્રણ માટેની પ્રચલિત 3σ સીમાઓ કેટલી થશે ?

7.5 અને 12
30 અને 4
32 અને 28
42 અને 18

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP