Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
“ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

મહાભારત
ભગવત્‌ ગીતા
કથોપનિષદ
રામાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
કલ્પસર યોજના શાને આધારિત છે ?

સોલાર પ્રોજેક્ટ
વિન્ડ પ્રોજેક્ટ
મહિલા સશક્તિકરણ
સિંચાઈ, આવાગમન તેમજ વિવિધ આયોજન ધરાવતી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP