Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
વિશ્વ કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

4થી ડિસેમ્બર
1લી ડિસેમ્બર
3જી ડિસેમ્બર
2જી ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar
રોલેટ કાયદાની અમલવારી દરમ્યાન કોના મત મુજબ “દલીલ, અપીલ અને વકિલનો અધિકાર'' લઈ લેવામાં આવ્યો હતો ?

લોકમાન્ય ટિળક
જવાહરલાલ નહેરુ
મોતીલાલ નહેરુ
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP