Talati Practice MCQ Part - 3
‘લોહીની સગાઈ’ વાર્તા ક્યા લેખકની છે ?

કલાપી
ઈશ્વર પેટલીકર
પન્નાલાલ પટેલ
સુંદરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
પૂર્વ-મધ્યકાલિન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો ___ એ નાખ્યો હતો.

વાઘેલાઓ
મૈત્રકો
સોલંકીઓ
ચાવડાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
સાપે છછુંદર ગળવું – અર્થ આપો.

અડધું કામ થયા પછી પસ્તાવું
મોટા માણસ દ્વારા ક્ષુલ્લક કાર્ય
ઉકેલ ન ઝડે તેવી મૂંઝવણ ભરી સ્થિતિમાં મુકવું
શિકાર કર્યા બાદ અસંતોષ થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
વલ્લભાચાર્યનું કયા આંદોલનમાં મહત્ત્વનું સ્થાન હતું ?

દર્શન આંદોલન
જ્ઞાન આંદોલન
ધર્મ આંદોલન
ભક્તિ આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP