GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
છંદ ઓળખાવો : નેવાધારે નયન વરસી પત્રથી દીકરી તે.

અનુષ્ટુપ
પૃથ્વી
હરિગીત
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
નાણાંપંચની રચના શા માટે કરવામાં આવે છે ?

નાણાં ખરડાને મંજૂર કરવા માટે
નાણાં ખરડાને પસાર કરવા માટે
બજેટ બનાવવા માટે
કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કર દ્વારા એકત્રિત આવકની યોગ્ય વહેંચણી માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP