Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
ગોપાળબાપા - કૃતિના લેખક કોણ છે ?

મનુભાઈ પંચોળી
લાભશંકર ઠાકર
બકુલ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે કયું યંત્ર વપરાશે ?

પ્રદૂષણ મીટર
પાણી મીટર
ગેલ્વેનોમીટર
થર્મોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP