Talati Practice MCQ Part - 6
‘ઈલા કાવ્યો’ના કવિ તરીકે કોણ જાણીતું છે ?

ચંદ્રવદન મહેતા
જ્યોતીન્દ્ર દવે
મકરંદ દવે
સુરેશ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
APEDA નો હેતુ શો છે ?

શોપિંગ મોલને મંજૂરી આપવી
ખેત પેદાશની નિકાસને પ્રોત્સાહન આપવું
ખેત પેદાશો માટે કાયદો કરવો
વાયદા બજાર ચલાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક વેપારી 20%ના વળતરે રૂા. 600ની કિંમતની એક એવી અમુક સાડીઓ લાવે છે અને દરેક સાડી રૂા. 520માં વેચે છે, તો તેને સાડીદીઠ કેટલા રૂપિયા નફો થશે ?

40
60
80
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP