Talati Practice MCQ Part - 6
કયા મેળામાં વરસાદની આગાહી કરવામાં આવે છે ?

વરાણાનો મેળો
ઝૂંડનો મેળો
માઘ મેળો
પાલોદરનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘માણસો માખીની જેમ મરતા હતા.” - રેખાંકિત પદ કૃદંતનો કયો પ્રકાર સૂચવે છે ?

ભવિષ્ય કૃદંત
ભૂતકૃદંત
વર્તમાન કૃદંત
વિધ્યર્થ કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો : ઋતુ, ફરિયાદ, ધર્મ, પેચ

ઋતુ, ફરિયાદ, પેચ, ધર્મ
ઋતુ, ધર્મ, પેચ, ફરિયાદ
ધર્મ, ફરિયાદ, પેચ, ઋતુ
પેચ, ઋતુ, ફરિયાદ, ધર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોના માર્ગદર્શન હેઠળ ટ્રોમ્બે ખાતે 1954માં અણુ સંશોધન કેન્દ્રની શરૂઆત થઈ ?

વિક્રમ સારાભાઈ
ડૉ. હરગોવિંદ ખુરાના
ડૉ. હોમીભાભા
ડૉ. વર્ગીસ કુરિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો એક પ્લોટ 20,000 રૂપિયામાં વેચવામાં આવે અને તેની ઉપર 25% નફો થાય છે તો તે પ્લોટની મૂળકિંમત કેટલી હશે ?

12000 રૂ.
15000 રૂ.
18000 રૂ.
16000 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP