Talati Practice MCQ Part - 4
"અમાસના તારા" કૃતિ કયા સાહિત્યકારની છે ?

ચં.ચી. મહેતા
ક.મુનશી
રઘુવીર ચૌધરી
કિશનસિહ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
લાફીંગ ગેસ તરીકે ઓળખાય છે.

નાઈટ્રસ ડાયોક્સાઈડ
નાઈટ્રોજન ડાયોકસાઈડ
નાઈટ્રેસ ઓકસાઈડ
નાઈટ્રોજન ઓકસાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
2 વર્ષ પછી 8% પ્રતિ વર્ષ ચક્રવૃદ્ધિ વ્યાજ પર પ્રાપ્ત ધનરાશી 72,900 રૂ. છે‌. મૂળ ધનરાશી શું હતી ?

60,000
67,000
62,500
65,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગોવાના મુખ્યમંત્રી શ્રી મનોહર પારિકરનું નિધન થયું છે. તેઓ ગોવાના કેટલામાં મુખ્યમંત્રી હતા ?

11મા
10મા
9મા
8મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP