Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

નાથાજી અને યમાજી ગામીત
ગરબડદાસ મુખી
રૂપા નાયક અને કેવલ નાયક
ઠાકોર સૂરજમલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1922માં ‘ગુજરાત’ માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ?

મનુભાઈ પંચોળી
સુરેશ જોશી
રા.વિ. પાઠક
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સોહનલાલ પાઠક ક્રાંતિકારીએ કયા સ્થળે ભારતીય સૈનિકોને બળવો કરવા પ્રેર્યા હતા ?

સિંગાપોર
ઇન્ડોનેશિયા
અફઘાનિસ્તાન
બર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP