Talati Practice MCQ Part - 6
અંગ્રેજો ભારત નહીં છોડે ત્યાં સુધી કપાળમાં તિલક નહીં કરવાની તથા પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા ભારતના કયા ક્રાંતિકારીએ લીધી હતી ?

વાસુદેવ બળવંત ફડકે
વીર સાવરકર
લોકમાન્ય તિલક
ખુદીરામ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1936ની ગાંધીજીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી બની હતી ?

પ્રૌઢ કેળવણી યોજના
વૈદિક ગુરુકુળ શિક્ષણ યોજના
વર્ધા શિક્ષણ યોજના
શાળાકીય શિક્ષણ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તાજેતરમાં દિલ્હીના ઉપરાજ્યપાલ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી ?

અભિલાષા ચતુર્વેદી
અજયકુમાર શર્મા
વિવેકરામ ચોબે
વિનયકુમાર સક્સેના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP