Talati Practice MCQ Part - 7
એક લંબચોરસની લંબાઈમાં 25%નો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 25%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેરફાર થશે ?

1.25%
93.75%
6.25%
50%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘ચાહો યા તિરસ્કારો’માં 'યા' ___ સંયોજક છે.

વિકલ્પવાચક
સહસંબંધવાચક
અનુમાનવાચક
વિરોધવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નિરપેક્ષ ગરીબી એ કઈ સ્થિતિ દર્શાવે છે ?

નિભાવની
સમભાવની
આપેલ પૈકી એક પણ નહીં
અભાવની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ‘ચેહલગાન’ (ચારગાન) એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કોણે કરી હતી ?

કુતુબુદ્દીન ઐબક
ગ્યાસુદ્દીન બલ્બન
ઈલ્તુત્મિશ
નાસિરુદ્દીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી કયા જિલ્લામાં ઘુડખર જોવા મળતું નથી ?

સુરેન્દ્રનગર
કચ્છ
બનાસકાંઠા
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP