GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
કુદરતી ન્યાયના સિધ્ધાંતોના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો.
(1) સામા પક્ષકારને સાંભળવો જરૂરી છે.
(2) કોઈપણ વ્યક્તિ પોતાના કેસમાં ન્યાયાધીશ થઈ શકે નહીં.
(3) ન્યાય થવો જરૂરી છે પરંતુ ન્યાય થયેલ છે તેમ જાહેર રીતે લાગવું જોઈએ.
(4) આખરી હુકમ સ્વયંપર્યાપ્ત અને કારણો સહીતનો હોવો જોઈએ.

માત્ર 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે.
1, 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 1, 3 અને 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“બૅન્કો દ્રારા પોતાના થાપણના અમુક ટકા % રીઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા માં રાખવા ફરજિયાત છે.” આ બાબત ક્યા નામથી પ્રખ્યાત છે ?

કાસા રેશીયો (Casa Ratio)
CRR- કેશ રીઝર્વ રેશીયો (Cash Reserve Ratio)
કેપીટલ એડીક્વસી રેશીયો (Capital Adequacy Ratio)
SRR- સ્ટેચ્યુટરી રીઝર્વ રેશીયો (Statutory Reserve Ratio)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP