GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ઈ-ગવર્નન્સની કામગીરી માટે SPV તરીકે કોણ કામગીરી બજાવે છે ?

ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી
ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી
બાયસેગ
રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરાવ આંબેડકર સાથે સંકળાયેલી નથી ?

હિન્દુ કોડ બીલ, બૌદ્ધ ધર્મ, નાગપુર
સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન
રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ
પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો ?

15 ઓગસ્ટ, 1947
15 ઑગસ્ટ, 1950
26 જાન્યુઆરી, 1947
26 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP