Talati Practice MCQ Part - 6
ભારતના સહકારી ચળવળના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

ત્રિભુવનદાસ પટેલ
સરદાર પટેલ
વિનોબા ભાવે
મૂળચંદ વીરચંદ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો ખાદ્યાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ?

27 (1/8)%
30%
23 (1/13)%
18 (1/13)%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘ડૉ. સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના' અંતર્ગત નવાં નાણાંકીય વર્ષથી લાભાર્થીને કેટલી સહાય ચૂકવવામાં આવશે ?

રૂ. 2,50,000
રૂ. 75000
રૂ. 1,00,000
રૂ. 1,50,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રોહન ઉત્તર તરફ 3 કિ.મી. ચાલીને તેની ડાબી બાજુએ 2 કિ.મી. ચાલે છે. ફરીથી ડાબી તરફ 3 કિ.મી. ચાલે છે. આ જગ્યાએ તેની ડાબી તરફ વળાંક લઈ 3 કિ.મી.ચાલે છે. તો પ્રારંભિક સ્થાનથી તે કેટલા કિ.મી. દૂર છે ?

1 કિ.મી.
3 કિ.મી.
2 કિ.મી.
5 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP