જાહેર વહીવટ (Public Administration)
રાજ્ય વહીવટમાં 'સત્તાનું પ્રતિનિધાન' (Delegation of Power) અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત નથી ?

સત્તાનું પ્રતિનિધાન કરનાર અધિકારી, અંતિમ રીતે જવાબદારીમાંથી મુકત થઈ શકતો નથી.
પ્રતિનિધાન અનુસાર થયેલા કોઈ પણ નિર્ણયમાં ફેરફાર કરવાનો ઉપરી અધિકારીનો હકક અબાધિત રહે છે.
સત્તાના પ્રતિનિધાનથી, સત્તાનો દુરૂપયોગ થતો નથી.
પ્રતિનિધાન એ વહીવટી પ્રક્રિયા છે, કાનૂની નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'સ્વાગત' પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના મુખ્ય પ્રધાન ક્યારે ફરિયાદીને સાંભળે છે ?

દર મહિનાના બીજા શનિવારે
દર મહિનાના પ્રથમ સોમવારે
દર મહિનાના ત્રીજા બુધવારે
દર મહિનાના ચોથા ગુરુવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'પ્રશાસન એ એક એવું વિશાળ ક્ષેત્ર છે કે પ્રશાસનની ફિલસૂફી એ લગભગ જીવનની ફિલસૂફી બની જાય છે' - આવું કોણે કહ્યું છે ?

માર્શલ ઈ. ડીમોક
એફ.એમ.માર્કસ
ડ્વાઈટ વાલ્ડો
વુડ્રો વિલ્સન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'POSDCORB' સૂત્રના પ્રણેતા કોણ છે ?

લ્યુથર ગ્યુલીક
ડૉ. જયોર્જ આર. ટેરી
વોર્ન અને જોસેફ મેસી
ન્યુમેન અને સમર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
1961માં રાજ્યસભા દ્વારા મંજૂર કરવામાં આવેલ દરખાસ્ત આધારિત નીચેના પૈકી કયા વર્ષમાં ત્રીજી અખિલ ભારતીય સેવા 'ભારતીય વન સેવા' ઉભી કરવામાં આવી ?

1968
1963
1966
1962

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP