જાહેર વહીવટ (Public Administration) ભારત સરકાર દ્વારા ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) ની સ્થાપના નીચેના પૈકી કયા વર્ષમાં કરવામાં આવી ? 1995 1997 1998 2000 1995 1997 1998 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઈએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઈએ" એવું કોણે કહ્યું છે ? જગજીવનરામ બી. આર. આંબેડકર સરદાર પટેલ જવાહરલાલ નેહરુ જગજીવનરામ બી. આર. આંબેડકર સરદાર પટેલ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર-ખાનગી ભાગીદારી માટે જે કરાર ખાનગી કંપની સાથે કરવામાં આવે છે તેને શું કહે છે ? વિકાસ યોજના સમજૂતી નગર વિકાસ યોજના સમજૂતી કન્સેશન એગ્રીમેન્ટ શહેરી વિકાસ સમજૂતી વિકાસ યોજના સમજૂતી નગર વિકાસ યોજના સમજૂતી કન્સેશન એગ્રીમેન્ટ શહેરી વિકાસ સમજૂતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારતમાં જાહેર વહીવટી અંગેનું શિક્ષણ સૌપ્રથમ કયા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું ? લખનઉ વિશ્વવિદ્યાલય જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય હૈદરાબાદ વિશ્વવિદ્યાલય દિલ્લી વિશ્વવિદ્યાલય લખનઉ વિશ્વવિદ્યાલય જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય હૈદરાબાદ વિશ્વવિદ્યાલય દિલ્લી વિશ્વવિદ્યાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) લોકપાલ અને લોક આયુક્ત કાયદો ક્યારથી અમલમાં આવ્યો ? 16-01-2014 16-04-2014 16-01-2013 14-04-2013 16-01-2014 16-04-2014 16-01-2013 14-04-2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) "રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે." આ વિધાન કોનું છે ? ક.મા.મુનશી બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ લાલબહાદુર શાસ્ત્રી ક.મા.મુનશી બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ લાલબહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP