ભારતનું બંધારણ (Constitution Of India) 'Transforming India' lecture Series કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે ? IIM કોલકાતા IIM અમદાવાદ કેન્દ્રીય સતર્કતા આયોગ નીતિ આયોગ IIM કોલકાતા IIM અમદાવાદ કેન્દ્રીય સતર્કતા આયોગ નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યા સુધી સુધારો મૂળભૂત લક્ષણને સ્પર્શતો નથી ત્યાં સુધી ___ નિર્દેશો અમલીકરણ માટેના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે. વડાપ્રધાન રાષ્ટ્રપતિ સંસદ લોકસભા વડાપ્રધાન રાષ્ટ્રપતિ સંસદ લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કોન્ટ્રોલર અને ઓડિટર જનરલની નિમણૂક કોણ કરે છે ? કાયદા મંત્રી પ્રધાન મંત્રી રાષ્ટ્રપતિ નાણાં મંત્રી કાયદા મંત્રી પ્રધાન મંત્રી રાષ્ટ્રપતિ નાણાં મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકનની પુનઃ સ્થાપના કરવાની સતા કોને છે ? જિલ્લા અદાલતને વડી અદાલતને સર્વોચ્ચ અદાલતને બધી જ અદાલતને જિલ્લા અદાલતને વડી અદાલતને સર્વોચ્ચ અદાલતને બધી જ અદાલતને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1946માં મળેલ ભારતની સૌ પ્રથમ બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષનું નામ જણાવો. ડો. રાજેન્દ્રપ્રસાદ ડો. સચ્ચિદાનંદ સિન્હા સી. રાજગોપાલાચારી ડો. એચ. સી. મુખર્જી ડો. રાજેન્દ્રપ્રસાદ ડો. સચ્ચિદાનંદ સિન્હા સી. રાજગોપાલાચારી ડો. એચ. સી. મુખર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી ? રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે. રાષ્ટ્રપતિ નકકી કરશે તે જ મહેનતાણું મળશે. ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. જો મતદાન સમયે 'ટાઇ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે. રાષ્ટ્રપતિ નકકી કરશે તે જ મહેનતાણું મળશે. ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. જો મતદાન સમયે 'ટાઇ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP