ભારતનું બંધારણ (Constitution Of India)
'Transforming India' lecture Series કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે ?

નીતિ આયોગ
IIM અમદાવાદ
IIM કોલકાતા
કેન્દ્રીય સતર્કતા આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
1953માં મહાગુજરાતની માંગણીને નકારી કઢાઈ હતી તે 'રાજ્ય પુનર્રચના પંચ'ના અધ્યક્ષ કોણ હતા ?

લાલ બહાદુર શાસ્ત્રી
ફઝલઅલી
યશવંતરાવ ચૌહાણ
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં કયુ સ્થાન આપવામાં આવ્યું હતું ?

ઉદ્યોગ મંત્રીશ્રી
રાજ્યસભાના સભ્ય
સ્પીકર
સંસદીય સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં ક્યું સ્થાન આપવામાં આવ્યું હતું ?

રાજ્યસભાના સભ્ય
સંસદીય સચિવ
ઉદ્યોગ મંત્રીશ્રી
સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દરેક રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ માટે અને અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત બેઠકો રાખવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 331
આર્ટિકલ – 333 (ક)
આર્ટિકલ – 332 (1)
આર્ટિકલ – 330 (બ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP