GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“આ કાંઠે તરસ'ના લેખક કોણ છે ?

હસુ યાજ્ઞિક
દિલીપ રાણપુરા
મહેશ યાજ્ઞિક
ડૉ. શરદ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
'આ કાંઠે તરસ'ના લેખક કોણ છે ?

હસુ યાજ્ઞિક
મહેશ યાજ્ઞિક
ડૉ. શરદ ઠાકર
દિલીપ રાણપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભારતનાં સંવિધાનના કયા અનુચ્છેદમાં “રાજ્ય ચૂંટણી પંચ પંચાયતોની તમામ ચૂંટણીઓ માટે મતદાર યાદીઓ તૈયાર કરવા ઉપર દેખરેખ, માર્ગદર્શન અને તેનું નિયંત્રણ રાખશે” એવી જોગવાઈ કરવામાં આવેલી છે ?

243 H
243 K
243 I
243 G

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગ્રામ સભાના મુખ્ય ઉદ્દેશો સંબંધિત નીચેના વાક્યો તપાસો.
(1) લોક સશક્તિકરણ અને લોક ભાગીદારી
(2) તંદુરસ્ત લોકશાહીની તાલીમ
(3) ગરીબો અને મહીલાઓને યોગ્ય રજૂઆતની તક
(4) લોકો દ્વારા સીધુ સામાજીક અન્વેષણ

માત્ર 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે.
માત્ર 1, 3 અને 4 વાક્યો યોગ્ય છે.
1, 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 1, 2 અને 4 વાક્યો યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP