GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 UNESCO ની વિશ્વ ધરોહરના સ્થળોની ભારતની કામચલાઉ યાદીમાં નીચેના પૈકી કયા સ્થળો ઉમેરવામાં આવ્યાં ?1. કાંચીપુરમનું મંદિર2. સાતપુડા ટાઈગર રીઝર્વ3. વારાણસીના ગંગા ઘાટ ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ભારતમાં નીચેના પૈકી કયું ઉદ્યોગ ક્ષેત્ર એલ્યુમિનિયમનો મુખ્ય વપરાશકર્તા છે ? ઈલેક્ટ્રીકલ અને ઈલેક્ટ્રોનિક્સ બાંધકામ સંરક્ષણ પેકેજીંગ ઈલેક્ટ્રીકલ અને ઈલેક્ટ્રોનિક્સ બાંધકામ સંરક્ષણ પેકેજીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 મૌર્યકાલીન પ્રશાસનમાં પ્રયોજાતા શબ્દો અને તેના અર્થ બાબતે જોડકાં જોડો. શબ્દ1. અક્ષપટલ 2. આકર 3. કર્માન્તા4. સૂવના અર્થa. ખાણb. દફતરc. કતલખાનુંd. કારખાનું 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - b, 2 - a, 3 - d, 4 - c 1 - c, 2 - d, 3 - a, 4 - b 1- a, 2- b, 3- c, 4 - d 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - b, 2 - a, 3 - d, 4 - c 1 - c, 2 - d, 3 - a, 4 - b 1- a, 2- b, 3- c, 4 - d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 સંસદીય સમિતિઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં સંસદીય સમિતિઓ રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની સલાહ પ્રમાણે રચવામાં આવે છે. આપેલ બંને સંસદીય સમિતિના સભ્યો થવા માટે ફક્ત કેબીનેટ (Cabinet) મંત્રીઓ જ પાત્રતા ધરાવે છે. આપેલ પૈકી કોઈ નહીં સંસદીય સમિતિઓ રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની સલાહ પ્રમાણે રચવામાં આવે છે. આપેલ બંને સંસદીય સમિતિના સભ્યો થવા માટે ફક્ત કેબીનેટ (Cabinet) મંત્રીઓ જ પાત્રતા ધરાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 સરકારની મહેસૂલી આવકમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ?1. પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાની આવક2. વિવિધ પ્રકારની ફી અથવા દંડ પેટે મળેલ આવક૩. ટ્રેઝરી બિલોના વેચાણ અન્વયે મળેલ આવક 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સંદર્ભે ઓખા-દ્વારકા વિસ્તારોમાં વાઘેર ___ ની આગેવાની હેઠળ વિપ્લવી પ્રવૃત્તિઓ થઈ હતી. ઠાકોર સૂરજમલ મગનજી જોધા માણેક વાલજી ઠાકોર સૂરજમલ મગનજી જોધા માણેક વાલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP