GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 UNESCO ની વિશ્વ ધરોહરના સ્થળોની ભારતની કામચલાઉ યાદીમાં નીચેના પૈકી કયા સ્થળો ઉમેરવામાં આવ્યાં ?1. કાંચીપુરમનું મંદિર2. સાતપુડા ટાઈગર રીઝર્વ3. વારાણસીના ગંગા ઘાટ 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 2011 ની વસ્તી ગણતરી અનુસાર દેશના રાજ્યોમાં (કેન્દ્રશાસિત પ્રદેશ સિવાય) ગુજરાત વસ્તીની દૃષ્ટિએ ___ ક્રમ અને વસ્તી ગીચતાની દૈષ્ટિએ ___ ક્રમ ધરાવે છે. 10, 14 14, 10 8, 6 6, 8 10, 14 14, 10 8, 6 6, 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ભારતીય વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝ નીચેના પૈકી કયા ક્ષેત્રે તેમના કાર્ય માટે જાણીતાં હતાં ? રેડીયો એન્ડ માઈક્રોવેવ ઓપ્ટીક્સ થર્મોડાયનેમીક પ્રોપર્ટીઝ ઓફ એલીમેન્ટરી પાર્ટીકલ્સ આપેલ પૈકી કોઈ નહીં એટોમીક એન્ડ ન્યુક્લિયર રીસર્ચ રેડીયો એન્ડ માઈક્રોવેવ ઓપ્ટીક્સ થર્મોડાયનેમીક પ્રોપર્ટીઝ ઓફ એલીમેન્ટરી પાર્ટીકલ્સ આપેલ પૈકી કોઈ નહીં એટોમીક એન્ડ ન્યુક્લિયર રીસર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 લાપત્તા વ્યક્તિઓ (Missing Persons) ની ઓળખ કરવા માટે ___ દ્વારા I-Familia વૈશ્વિક ડેટાબેઝ ઊભું કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્ટેલીઝન્સ, ભારત સેન્ટ્રલ ઈન્ટેલીજન્સ એજન્સી, યુ.એસ.એ. આપેલ પૈકી કોઈ નહીં ઈન્ટરપોલ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્ટેલીઝન્સ, ભારત સેન્ટ્રલ ઈન્ટેલીજન્સ એજન્સી, યુ.એસ.એ. આપેલ પૈકી કોઈ નહીં ઈન્ટરપોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 સ્વાતંત્ર્ય પછીના બીજા વર્ષે ભારતે 1948માં અણુશક્તિ પંચ (Atomic Energy Commission)ની સ્થાપના કરી અને તેના પ્રથમ અધ્યક્ષ તરીકે ___ ની નિયુક્તિ કરવામાં આવી. ડૉ. હોમી ભાભા ડૉ. શાંતિસ્વરૂપ ભટનાગર વિક્રમ સારાભાઈ ડૉ. મેનન ડૉ. હોમી ભાભા ડૉ. શાંતિસ્વરૂપ ભટનાગર વિક્રમ સારાભાઈ ડૉ. મેનન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 અનુસૂચિત વિસ્તારો બાબત નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ભારતના રાષ્ટ્રપતિ કોઈ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરવાની સત્તા ધરાવે છે. જો કોઈ સ્વાયત્ત જિલ્લામાં જુદી જુદી આદિજાતિઓ હોય તો રાજ્યપાલ જિલ્લાને અનેક સ્વાયત્ત વિસ્તારોમાં વિભાજિત કરી શકે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ભારતના રાષ્ટ્રપતિ કોઈ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરવાની સત્તા ધરાવે છે. જો કોઈ સ્વાયત્ત જિલ્લામાં જુદી જુદી આદિજાતિઓ હોય તો રાજ્યપાલ જિલ્લાને અનેક સ્વાયત્ત વિસ્તારોમાં વિભાજિત કરી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP